Skip to content
  • All Articles
  • Uncategorized
  • શ્રીરામકૃષ્ણદેવ
    • Sri Ramakrishnadev
    • Sri Ramakrishna Kathamrit
    • Sri Ramakrishna Prasang
    • Sri Ramakrishna Updesh
    • Sri Ramakrishna Upnishad
    • Sri Ramakrishnadevna Kathaprasango
    • Amrutvani
    • Kathamrutni Amidhara
    • Kathamrut
  • શ્રીમા શારદાદેવી
    • Sri Ma Saradadevi
    • Sri Ma Saradadevi Na Updesho
    • Matru Prasang
    • Matruvani
  • સ્વામી વિવેકાનંદ
    • Swami Vivekananda
    • Vivekvani
    • Vivek Prasang
    • Vivek Chintan
  • નારી જગત
    • Nari
    • Nari Jagat
    • Nari Mahima
  • યુવ જગત
    • Yuv Vibhag
    • Yuva Prerna
    • Yuvjagat
    • Charitrya Vikas
    • Vyaktitva Vikas
    • Vidyarthi Jagat
    • Atma Vikas
  • Aavaran Chitra Parichaykatha
  • Abhayvani
  • Adhyatma
  • Adhyatmikta
  • Aheval
  • Anandbrahma
  • Arogya
  • Atmakatha
  • Avagahan
  • Avakash Vijnana
  • Bal Varta
  • Bhagvad Katha
  • Bhajan
  • Bhakt Gatha
  • Bhavanjali
  • Bhukamp
  • Bodh Katha
  • Charitra Katha
  • Chintan
  • Chitrakatha
  • Crosswords
  • Cyberspace ane Vedanta
  • Darshan Sanskriti
  • Dharma
  • Dharmatattva
  • Dhyan
  • Dipotsavi
  • Divyavani
  • Editorial
  • Education
  • Ekanki Natika
  • Gazal
  • Geet
  • Gitatattva
  • Hindu Dharma
  • India
  • Itihas
  • Itihas Sanshodhan
  • Jivan Charitra
  • Jivan Prasango
  • Jivankatha
  • Jnana Yoga
  • Karma Yoga
  • Katakshika
  • Kavya
  • Kavyaswad
  • Khagola Vijnana
  • Madhu Sanchay
  • Mahabharat
  • Mahotsav
  • Mandirono Parichay
  • Mangalacharan
  • Manovijnana
  • Mulakat
  • Mulyalakshi Shikshan
  • Natak
  • Niveditavani
  • Parshad Prasang
  • Paryavaran
  • Patravali
  • Patro
  • Pradan
  • Prarthna
  • Prasangik
  • Prashnottari
  • Pratibhavo
  • Pravasvarnan
  • Prerak Katha
  • Prerak Prasang
  • Prerna
  • Puran Katha
  • Pustak Parichay
  • Pustak Samiksha
  • Sachitra Vijnana
  • Sadhana
  • Samachar Darshan
  • Samaj
  • Samanvay
  • Samiksha Lekh
  • Samprat Samaj
  • Sangit Kala
  • Sankalan
  • Sanshodhan
  • Sanskriti
  • Sansmaran
  • Sanstha Parichay
  • Sant Katha
  • Satya Katha
  • Seva
  • Shanti
  • Sharadamath
  • Shastra
  • Shibir
  • Shraddhanjali
  • Smrutisabha
  • Stotra
  • Svasthya
  • Tattvajnana
  • Tirth Parichay
  • Upanishadamrut
  • Valione
  • Varnanukrama suchi
  • Varta
  • Vartalap
  • Ved Varta
  • Vedanta
  • Vijnan
  • Vivechana
  • Yatra Sansmarno
  • Yatra Sthalo
  • Yoga

Budhananda Swami

સ્વામી બુધાનંદ શ્રીરામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી

Total Articles : 38

આપના મિત્રો સાથે આ સંકલન શેર કરો

  • 🪔

    વેદાંતમાં ધ્યાન : એકાગ્રતાનાં સોપાનો

    ✍🏻 સ્વામી બુધાનંદ

    November 2023

    Views: 4100 Comments on વેદાંતમાં ધ્યાન : એકાગ્રતાનાં સોપાનો : સ્વામી બુધાનંદ

    (રામકૃષ્ણ મઠ, દિલ્હીના ભૂતપૂર્વ અધ્યક્ષ બ્રહ્મલીન  સ્વામી બુધાનંદજી મહારાજના અંગ્રેજી માસિક ‘વેદાંત કેસરી’માંથી નવેમ્બર, 1918ના અંકમાં મૂળ અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલ લેખનો અનુવાદ અહીં પ્રસ્તુત છે.[...]

  • 🪔 અધ્યાત્મ

    આપણાં અંગત દુઃખોને ઓછાં કેવી રીતે કરવાં

    ✍🏻 સ્વામી બુધાનંદ

    august 2020

    Views: 6120 Comments on અધ્યાત્મ : આપણાં અંગત દુઃખોને ઓછાં કેવી રીતે કરવાં : સ્વામી બુધાનંદ

    ગતાંકથી આગળ.... શ્રીકૃષ્ણ ફરી કહે છે કે, યોગ એટલે સંપૂર્ણ શાંતિ, ચતુરાઈભર્યું એ કામ છે. સંયમી અને સમતુલિત જીવન છે. શ્રીકૃષ્ણ તેને જ યોગ કહે[...]

  • 🪔 અધ્યાત્મ

    આપણાં અંગત દુઃખોને ઓછાં કેવી રીતે કરવાં

    ✍🏻 સ્વામી બુધાનંદ

    july 2020

    Views: 7090 Comments on અધ્યાત્મ : આપણાં અંગત દુઃખોને ઓછાં કેવી રીતે કરવાં : સ્વામી બુધાનંદ

    પૃથ્વી ઉપર મનુષ્યનો ઉદ્ભવ થયો ત્યારથી દુ :ખ તેની સાથે જ છે. આજે પણ તે બધાની સાથે છે. કેટલીક વખત આપણને શરૂઆતમાં ન ગમતી ચીજ[...]

  • 🪔 ચિંતન

    ક્રોધ પર વિજય

    ✍🏻 સ્વામી બુધાનંદ

    august 2018

    Views: 6551 Comment on ચિંતન : ક્રોધ પર વિજય : સ્વામી બુધાનંદ

    સ્વામી વિવેકાનંદ પોતાના ‘રાજયોગ’માં કહે છે : જે ચિત્તવૃત્તિઓ સ્થૂળ છે, તેમને આપણે સમજીને અનુભવી શકીએ; તેમના પર કાબૂ વધુ સહેલાઈથી મેળવી શકાય, પણ વધારે[...]

  • 🪔 ચિંતન

    ક્રોધ પર વિજય

    ✍🏻 સ્વામી બુધાનંદ

    june 2018

    Views: 6150 Comments on ચિંતન : ક્રોધ પર વિજય : સ્વામી બુધાનંદ

    ઊલટા વિચારોની પદ્ધતિ યોગની વ્યાખ્યા કરતાં પતંજલિ ‘ચિત્તવૃત્તિ નિરોધ’ વિચારતરંગોના નિયંત્રણને યોગ કહે છે. એમના મત પ્રમાણે જ્યારે આપણે ક્રોધ પરના નિયંત્રણની વાત કરીએ છીએ,[...]

  • 🪔 ચિંતન

    ક્રોધ પર વિજય

    ✍🏻 સ્વામી બુધાનંદ

    april 2018

    Views: 5950 Comments on ચિંતન : ક્રોધ પર વિજય : સ્વામી બુધાનંદ

    યોગ દ્વારા ક્રોધને વશ કરવો પતંજલિએ સાધકને મુક્તિ અપાવવાના હેતુથી જ પોતાના ‘યોગદર્શન’ની રચના કરી છે. હવે પ્રશ્ન એ ઊભો થઈ શકે કે ક્રોધ પર[...]

  • 🪔 ચિંતન

    ક્રોધ પર વિજય

    ✍🏻 સ્વામી બુધાનંદ

    february 2018

    Views: 6260 Comments on ચિંતન : ક્રોધ પર વિજય : સ્વામી બુધાનંદ

    ડિસેમ્બરથી આગળ.... ક્રોધનો ઉપચાર આપણને જોવા મળે છે કે કોઈ પણ વ્યક્તિનાં સ્વભાવ, આચરણ અને વ્યવહારમાં ક્રોધની પ્રબળતા એ વાતનું સૂચક છે કે રજોગુણ એનો[...]

  • 🪔 ચિંતન

    ક્રોધ પર વિજય

    ✍🏻 સ્વામી બુધાનંદ

    december 2017

    Views: 6980 Comments on ચિંતન : ક્રોધ પર વિજય : સ્વામી બુધાનંદ

    શ્રીમદ્ ભાગવતમાં આ બોધપાઠ છે - ‘જિતં સર્વં જિતે રસે- જીભનો લોભ નિયંત્રણમાં આવી જાય પછી બાકીની બધી ઇંદ્રિયો નિયંત્રણમાં આવી જાય છે.’ સ્વામી તુરીયાનંદજી[...]

  • 🪔 સંકલિત વ્યક્તિત્વ

    યુવકો માટેની તાતી જરૂરિયાત - ૨

    ✍🏻 સ્વામી બુધાનંદ

    november 2014

    Views: 4370 Comments on સંકલિત વ્યક્તિત્વ : યુવકો માટેની તાતી જરૂરિયાત – ૨ : સ્વામી બુધાનંદ

    (સપ્ટેમ્બરથી આગળ...) સંકલિત વ્યક્તિત્વવાળા થવું એ જીવનમાં એટલું બધું મહત્ત્વનું છે કે તેના વિના જીવવું એ જરાય ન જીવવાથી પણ વધારે ખરાબ બની જશે. સંકલિત[...]

  • 🪔 સંકલિત વ્યક્તિત્વ

    યુવકો માટેની તાતી જરૂરિયાત - ૧

    ✍🏻 સ્વામી બુધાનંદ

    september 2014

    Views: 4160 Comments on સંકલિત વ્યક્તિત્વ : યુવકો માટેની તાતી જરૂરિયાત – ૧ : સ્વામી બુધાનંદ

    સ્વામી બુધાનંદ (૧૯૧૭-૧૯૮૩) રામકૃષ્ણ સંઘના સંન્યાસી હતા. તેઓ ખૂબ સારા લેખક હતા. તેમણે અમેરિકાનાં સંયુક્ત રાજ્યોમાં વેદાંતનો પ્રચાર કર્યો હતો. તેમણે લખેલાં The Saving Challenges[...]

  • 🪔

    ક્રોધ પર વિજય

    ✍🏻 સ્વામી બુધાનંદ

    july 2013

    Views: 4920 Comments on ક્રોધ પર વિજય : સ્વામી બુધાનંદ

    (ગતાંકથી આગળ) ‘લોક અને પરલોકમાં મોટંુ નુકશાન કરવાની ક્ષમતા ધરાવનાર આ ક્રોધ એક સજ્જન વ્યક્તિના મનમાં કેવી રીતે સ્થાન મેળવી શકે છે ?’ આ પ્રકારની[...]

  • 🪔

    ક્રોધ પર વિજય

    ✍🏻 સ્વામી બુધાનંદ

    june 2013

    Views: 7320 Comments on ક્રોધ પર વિજય : સ્વામી બુધાનંદ

    (ગતાંકથી આગળ) આસુરી સંપત્તિઓ સાથે જન્મ લેનારામાં પાખંડ, અહંકાર, અભિમાન, ક્રોધ, કઠોરતા અને અવિવેક પ્રબળ માત્રામાં હોય છે. अहंकारं बलं दर्पं कामं क्रोधं च संश्रिताः।[...]

  • 🪔

    ક્રોધ પર વિજય

    ✍🏻 સ્વામી બુધાનંદ

    may 2013

    Views: 4160 Comments on ક્રોધ પર વિજય : સ્વામી બુધાનંદ

    (ગતાંકથી આગળ) ક્રોધ પર નિયંત્રણ મેળવવાની ઇચ્છા ક્રોધની કેટલીક પરિભાષાઓ પર ચર્ચા અને એનાં ભયંકર માઠાં પરિણામોનું સર્વેક્ષણ કર્યા પછી આપણે પૂછી શકીએ છીએ, ‘વસ્તુત[...]

  • 🪔

    ક્રોધ પર વિજય

    ✍🏻 સ્વામી બુધાનંદ

    march 2013

    Views: 4020 Comments on ક્રોધ પર વિજય : સ્વામી બુધાનંદ

    શું ક્રોધની કોઈ ઉજ્જવળ બાજુ છે? આ બધું હોવા છતાં કેટલાક એવા લોકો પણ છે કે જે સંભવત : ક્રોધને એટલો ઉપયોગી માને છે કે[...]

  • 🪔

    ક્રોધ પર વિજય

    ✍🏻 સ્વામી બુધાનંદ

    february 2013

    Views: 4780 Comments on ક્રોધ પર વિજય : સ્વામી બુધાનંદ

    રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી અને દિલ્હી કેન્દ્રના ભૂતપૂર્વ અધ્યક્ષ બ્ર. સ્વામી બુધાનંદજીએ ૧૯૮૨માં રામકૃષ્ણ મિશનના દિલ્હી કેન્દ્રમાં અંગ્રેજીમાં આપેલ વ્યાખ્યાનમાળાનો સ્વામી વિદેહાત્માનંદજીએ કરેલ હિંદી અનુવાદનો[...]

  • 🪔 દીપોત્સવી

    અંધારામાં અથડાતાં વિશ્વનું તારકબળ-ત્યાગ અને સેવા

    ✍🏻 સ્વામી બુધાનંદ

    December 2012

    Views: 4080 Comments on દીપોત્સવી : અંધારામાં અથડાતાં વિશ્વનું તારકબળ-ત્યાગ અને સેવા : સ્વામી બુધાનંદ

    રામકૃષ્ણમઠ, દિલ્હીના પૂર્વાધ્યક્ષ વરિષ્ઠ સંન્યાસી સ્વામી બુધાનંદજી મહારાજનો ૧૯૫૦, ડિસેમ્બરમાં વેદાંત કેસરીમાં પ્રકાશિત થયેલ મૂળ અંગ્રેજી લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.[...]

  • 🪔

    યુવાનોની વિલક્ષણતા - ૨

    ✍🏻 સ્વામી બુધાનંદ

    April 2009

    Views: 1730 Comments on યુવાનોની વિલક્ષણતા – ૨ : સ્વામી બુધાનંદ

    (જાન્યુઆરી ૦૯ થી આગળ) પોતાની આ ગુલામીમાં પણ ગર્વ અનુભવીને યુવાનો કોઈ પોતાની નવી ઓળખાણ શોધી કાઢી હોય એમ માનતા થઈ જાય છે અને આ[...]

  • 🪔

    યુવાનોની વિલક્ષણતા

    ✍🏻 સ્વામી બુધાનંદ

    January 2009

    Views: 2580 Comments on યુવાનોની વિલક્ષણતા : સ્વામી બુધાનંદ

    (બ્રહ્મલીન સ્વામી બુધાનંદજી મહારાજના ‘વેદાંત કેસરી’ ડિસેમ્બર ૨૦૦૫માં પ્રસિદ્ધ થયેલ અંગ્રેજી લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અત્રે પ્રસ્તુત છે. - સં.)[...]

  • 🪔 દિપોત્સવી

    એકતા, સંવાદિતા અને શાંતિ માટે કેવી રીતે કાર્ય કરવું?

    ✍🏻 સ્વામી બુધાનંદ

    November 2008

    Views: 2350 Comments on દિપોત્સવી : એકતા, સંવાદિતા અને શાંતિ માટે કેવી રીતે કાર્ય કરવું? : સ્વામી બુધાનંદ

    (રામકૃષ્ણ મઠ, દિલ્હીના ભૂતપૂર્વ અધ્યક્ષ બ્રહ્મલીન સ્વામી બુધાનંદજીએ જુલાઈ-ઓગસ્ટ ૧૯૭૬ના ‘પ્રબુદ્ધ ભારત’માં લખેલ મૂળ અંગ્રેજી લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં[...]

  • 🪔

    શક્તિ અને અભય કેવી રીતે કેળવવાં - ૩

    ✍🏻 સ્વામી બુધાનંદ

    January 2007

    Views: 1590 Comments on શક્તિ અને અભય કેવી રીતે કેળવવાં – ૩ : સ્વામી બુધાનંદ

    (ગતાંકથી આગળ) હવે, ભયનાં મૂળિયાં કયાં હોય છે? વેદાન્તના મત અનુસાર આત્માની સાચી ઓળખનું અજ્ઞાન ભયનું મૂળ છે. આપણને મરણનો ભય લાગે છે કેમકે આપણે[...]

  • 🪔

    શક્તિ અને અભય કેવી રીતે કેળવવાં? - ૨

    ✍🏻 સ્વામી બુધાનંદ

    December 2006

    Views: 2060 Comments on શક્તિ અને અભય કેવી રીતે કેળવવાં? – ૨ : સ્વામી બુધાનંદ

    મનને કાબૂમાં રાખવાની વિવિધ પદ્ધતિઓ છે. પણ સૌથી મૂળભૂત આ છે. આપણી પાસે ઇન્દ્રિયો અથવા કરણો (જ્ઞાનેન્દ્રિય તથા કર્મેન્દ્રિયો) છે અને આપણી પાસે બુદ્ધિ અથવા[...]

  • 🪔 દિપોત્સવી

    શક્તિ અને અભય કેવી રીતે કેળવવાં? - ૧

    ✍🏻 સ્વામી બુધાનંદ

    November 2006

    Views: 2350 Comments on દિપોત્સવી : શક્તિ અને અભય કેવી રીતે કેળવવાં? – ૧ : સ્વામી બુધાનંદ

    પ્રબુદ્ધ ભારત ૧૯૭૨ના ઑક્ટોબરના અંકમાં સ્વામી બુધાનંદજી મહારાજે મૂળ અંગ્રેજીમાં લખેલ ‘Cultivation of Strength and Fearlessness’ લેખનો શ્રી ચંદુભાઈ ઠકરાલે કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત[...]

  • 🪔

    ઠાકુરના નરેન અને નરેનના ઠાકુર - ૬

    ✍🏻 સ્વામી બુધાનંદ

    September 2003

    Views: 3340 Comments on ઠાકુરના નરેન અને નરેનના ઠાકુર – ૬ : સ્વામી બુધાનંદ

    દીઠે સુણ્યે તો આપણા જ જેવા. આપણા લોકો જેવી જ વાતો અને છતાંય બ્રહ્મસ્વરૂપ. એ દેહનાં માંસમજ્જા તો કાશીપુરના સ્મશાનમાં ભસ્મીભૂત થઈ ગયેલાં અને તોયે[...]

  • 🪔

    ઠાકુરના નરેન અને નરેનના ઠાકુર - ૫

    ✍🏻 સ્વામી બુધાનંદ

    July 2003

    Views: 2870 Comments on ઠાકુરના નરેન અને નરેનના ઠાકુર – ૫ : સ્વામી બુધાનંદ

    (ગતાંકથી આગળ) શિકાગોની ધર્મસભામાં વિવેકાનંદનો આવિર્ભાવ થયેલો હિન્દુધર્મના પ્રતિનિધિ રૂપે. સભા પૂરી થયે બધા સભ્યો પોતપોતાના દેશે પાછા ફર્યા અને આજે એ બધા લગભગ ભુલાઈ[...]

  • 🪔

    ઠાકુરના નરેન અને નરેનના ઠાકુર - ૪

    ✍🏻 સ્વામી બુધાનંદ

    June 2003

    Views: 2840 Comments on ઠાકુરના નરેન અને નરેનના ઠાકુર – ૪ : સ્વામી બુધાનંદ

    (ગતાંકથી આગળ) દક્ષિણેશ્વરની આસપાસમાં જે કોઈ પણ ખરા અંતરથી ભગવાનની આરાધના કરી રહ્યા હતા તેમની પાસે વગર બોલાવ્યે જઈને પણ ઠાકુરે કૃપા કરેલી. પછેડી ઓઢીને[...]

  • 🪔 પ્રાસંગિક

    ઠાકુરના નરેન અને નરેનના ઠાકુર - ૩

    ✍🏻 સ્વામી બુધાનંદ

    May 2003

    Views: 3600 Comments on પ્રાસંગિક : ઠાકુરના નરેન અને નરેનના ઠાકુર – ૩ : સ્વામી બુધાનંદ

    આધુનિક ભારતમાં ધર્મનું નવીન પ્રબળ જાગરણ મોટેભાગે આ જ ક્રાંતિકારી બુદ્ધિની દેણગી છે. ઠાકુર પોતાની આગવી ક્રાંતિકારી વિચારબુદ્ધિની અગનઝાળ નરેનમાં પ્રગટાવી ગયા. વિવેકાનંદની ધર્મવ્યાખ્યામાં અને[...]

  • 🪔 પ્રાસંગિક

    ઠાકુરના નરેન અને નરેનના ઠાકુર - ૨

    ✍🏻 સ્વામી બુધાનંદ

    April 2003

    Views: 3320 Comments on પ્રાસંગિક : ઠાકુરના નરેન અને નરેનના ઠાકુર – ૨ : સ્વામી બુધાનંદ

    (ગતાંકથી આગળ) જ્ઞાનવિચારના અસ્ત્રાની ધાર સમા માર્ગને જ નરેન્દ્રે જાણે કે પોતાનો પથ માનીને પકડી લીધો. એટલે જ તેઓ મહામાયાને ખાસ ગણકારતા નહિ. ‘એ ઠાકુરની[...]

  • 🪔 પ્રાસંગિક

    ઠાકુરના નરેન અને નરેનના ઠાકુર - ૧

    ✍🏻 સ્વામી બુધાનંદ

    March 2003

    Views: 3640 Comments on પ્રાસંગિક : ઠાકુરના નરેન અને નરેનના ઠાકુર – ૧ : સ્વામી બુધાનંદ

    (બ્રહ્મલીન સ્વામી બુધાનંદજી મહારાજ દ્વારા મૂળ બંગાળીમાં લખાયેલ પુસ્તિકાનો પ્રજ્ઞાબહેન શાહે કરેલ ગુજરાતી અનુવાદ ‘ઠાકુરના નરેન અને નરેનના ઠાકુર’ ના અંશો વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત[...]

  • 🪔 ચારિત્ર્ય વિકાસ

    ચારિત્ર્ય-નિર્માણ કેવી રીતે કરવું?

    ✍🏻 સ્વામી બુધાનંદ

    August 2000

    Views: 3780 Comments on ચારિત્ર્ય વિકાસ : ચારિત્ર્ય-નિર્માણ કેવી રીતે કરવું? : સ્વામી બુધાનંદ

    (ગતાંકથી આગળ) સુનિયંત્રિત જીવન - ચારિત્ર્યનું રહસ્ય બેશક, આપણે માનવીય વિચારધારામાંથી પ્રાપ્ત થયેલા મહાનતમ ભાવો કે જે ખુલ્લા અને અસીમ છે, તેના પર ચર્ચા કરી.[...]

  • 🪔 ચારિત્ર્ય વિકાસ

    ચારિત્ર્ય-નિર્માણ કેવી રીતે કરવું?

    ✍🏻 સ્વામી બુધાનંદ

    July 2000

    Views: 21700 Comments on ચારિત્ર્ય વિકાસ : ચારિત્ર્ય-નિર્માણ કેવી રીતે કરવું? : સ્વામી બુધાનંદ

    (ગતાંકથી આગળ) ૬. ચારિત્ર્ય-નિર્માણ કેવી રીતે કરવું? કોણ એવું ન ઇચ્છે કે આવી બાબતો એમના જીવનમાં ન બને? અને આપણે પણ જો એવું જ ઇચ્છીએ[...]

  • 🪔 ચારિત્ર્ય વિકાસ

    ચારિત્ર્ય-નિર્માણ કેવી રીતે કરવું?

    ✍🏻 સ્વામી બુધાનંદ

    June 2000

    Views: 5850 Comments on ચારિત્ર્ય વિકાસ : ચારિત્ર્ય-નિર્માણ કેવી રીતે કરવું? : સ્વામી બુધાનંદ

    સ્વામી બુધાનંદ કૃત આ લેખ રામકૃષ્ણ સંઘના અંગ્રેજી માસિક ‘પ્રબુદ્ધ ભારત’ના ડિસેમ્બર ૧૯૬૯ના અંકમાં સંપાદકીય લેખરૂપે પ્રગટ થયો હતો. ત્યારબાદ સુધારા વધારા કરીને ૧૯૮૩ના મે[...]

  • 🪔

    દૈનિક જીવનમાં શાંતિ મેળવવા માટે વ્યવહારુ સૂચનો

    ✍🏻 સ્વામી બુધાનંદ

    April 1997

    Views: 3640 Comments on દૈનિક જીવનમાં શાંતિ મેળવવા માટે વ્યવહારુ સૂચનો : સ્વામી બુધાનંદ

    બ્રહ્મલીન સ્વામી બુધાનંદજી રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી હતા. તેમનાં પુસ્તકો - ‘Mind and Its Control’ (મન: તેનો નિગ્રહ), ‘Will Power & Its Development’, ‘How to[...]

  • 🪔

    આપણાં અંગત દુ:ખોને ઓછાં કેવી રીતે કરવાં (૨)

    ✍🏻 સ્વામી બુધાનંદ

    June 1992

    Views: 3230 Comments on આપણાં અંગત દુ:ખોને ઓછાં કેવી રીતે કરવાં (૨) : સ્વામી બુધાનંદ

    (બ્રહ્મલીન સ્વામી બુધાનંદજી શ્રીરામકૃષ્ણ સંઘના એક વરિષ્ઠ સંન્યાસી હતા.) હવે એક વાત ખાસ વિચારવા જેવી છે. અને તે એ કે ગમે તેવા મોટા દુ:ખ તરફનું[...]

  • 🪔

    આપણાં અંગત દુઃખોને ઓછાં કેવી રીતે કરવાં

    ✍🏻 સ્વામી બુધાનંદ

    May 1992

    Views: 3700 Comments on આપણાં અંગત દુઃખોને ઓછાં કેવી રીતે કરવાં : સ્વામી બુધાનંદ

    (૧) [બ્રહ્મલીન સ્વામી બુધાનંદજી રામકૃષ્ણ સંઘના એક વરિષ્ઠ સંન્યાસી હતા.] પૃથ્વી ઉપર મનુષ્યનો ઉદ્ભવ થયો ત્યારથી દુ:ખ તેની સાથે જ છે. આજે પણ તે બધાની[...]

  • 🪔

    શાંતિ-પ્રાપ્તિના ઉપાયો (4)

    ✍🏻 સ્વામી બુધાનંદ

    september 1989

    Views: 6040 Comments on શાંતિ-પ્રાપ્તિના ઉપાયો (4) : સ્વામી બુધાનંદ

    (ગતાંકથી આગળ) તેમ છતાં, આપણામાંના ઘણાને લાગે છે કે, મનની શાંતિ માટે આવી લાંબી શરતો પાળવાનું ફાવશે નહિ. એક જ એવો નિયમ હોય તો પાળીએ,[...]

  • 🪔

    શાંતિ-પ્રાપ્તિના ઉપાયો (3)

    ✍🏻 સ્વામી બુધાનંદ

    august 1989

    Views: 6180 Comments on શાંતિ-પ્રાપ્તિના ઉપાયો (3) : સ્વામી બુધાનંદ

    [બ્રહ્મલીન સ્વામી બુધાનંદજીનો લેખ ‘Attainment of Peace’ અંગ્રેજી માસિક પત્રિકા ‘પ્રબુદ્ધ ભારત’ (સપ્ટેમ્બર અને ઓક્ટોબર, 1976)માં પ્રકાશિત થયો હતો. શ્રી ગણપતરામ હ. વ્યાસે કરેલ ભાષાંતરનો[...]

  • 🪔

    શાંતિ-પ્રાપ્તિની ઉપાયો (2)

    ✍🏻 સ્વામી બુધાનંદ

    july 1989

    Views: 6090 Comments on શાંતિ-પ્રાપ્તિની ઉપાયો (2) : સ્વામી બુધાનંદ

    [બ્રહ્મલીન સ્વામી બુધાનંદજીનો લેખ ‘Attainment of Peace’ અંગ્રેજી માસિક પત્રિકા ‘પ્રબુદ્ધ ભારત (સપ્ટેમ્બર અને ઓક્ટોબર, 1976)માં પ્રકાશિત થયો હતો. શ્રી ગણપતરામ હ. વ્યાસે કરેલ ભાષાંતરનો[...]

  • 🪔

    શાંતિ-પ્રાપ્તિના ઉપાયો (1)

    ✍🏻 સ્વામી બુધાનંદ

    june 1989

    Views: 6580 Comments on શાંતિ-પ્રાપ્તિના ઉપાયો (1) : સ્વામી બુધાનંદ

    [સપ્ટેમ્બર અને ઑક્ટોબર 1976ના પ્રબુદ્ધ ભારત (અંગ્રેજી માસિક)માં પ્રસિદ્ધ થએલા બ્રહ્મલીન સ્વામી બુધાનંદજીના લેખ “Attainment of Peace”નો ગુજરાતી અનુવાદ અહીં આપવામાં આવે છે – અનુવાદક[...]

Title

જ્યોતનું લવાજમ ભરો

સોશિયલ મીડિયા

સંપર્ક

Sri Ramakrishna Ashrama
Dr. Yagnik Road, Rajkot

અમારી એપ ઈન્સ્ટોલ કરો

Vivekananda Live

➤ Belur Math

➤ Shri Ramakrishna Ashrama, Rajkot

➤ Ramakrishna Math and Ramakrishna Mission Publications

➤ Swami Nikhileshwarananda YouTube Channel

Page load link

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Install from Google Play Store

Vivekananda Book World

Download
Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Go to Top