🪔 કાવ્ય
વિવેકાનંદને બોલાવશો મા
✍🏻 બોધિસત્ત્વ
October-November 1993
વિવેકાનંદને બોલાવશો મા... આવશે ખુદ (અનુકાવ્ય) બસ કરો, બોલાવશો મા! એમને ધરતી તણી આ ધૂળમાં, પાછા રજોટાવા તમે. હમણાં જ નિજહાથે જલાવેલી ચિતા પર, થાક[...]
🪔 એકાંકી નાટિકા
વિવેકાનંદ : પરિવ્રાજક પયગંબર
✍🏻 બોધિસત્ત્વ
January 1991
(ઈ. ૧૮૯૨ની શરૂઆત. ક્રાંગાનોર (કેરાલા)ના એક મંદિરમાં વહેલી સવારનો સમય. મંદિરના બે સાધુ દરવાજા પાસે ઊભા ઊભા શ્લોક બોલે છે અને ક્રાંગાનોરના રાજકુંવરોના આગમન માટે[...]



