Bhanuchandra Vijayji
🪔
શ્રી મહાવીરની અહિંસા
✍🏻 મુનિશ્રી ભાનુચંદ્રવિજયજી
april 2013
વર્ધમાનનો સંસારપરિત્યાગ વર્ધમાનવીરે દેશ-વેશને છોડીને, નગર અને નાગરિકોની અંતિમ વિદાય લઈને, રાજપાટનાં સુંવાળાં સુખો ત્યજી દીધાં અને ‘સંસારી’ મટી જઈને ‘સાધુ’ બન્યા. મોંઘેરા શણગાર ત્યજી[...]