Skip to content
  • All Articles
  • Uncategorized
  • શ્રીરામકૃષ્ણદેવ
    • Sri Ramakrishnadev
    • Sri Ramakrishna Kathamrit
    • Sri Ramakrishna Prasang
    • Sri Ramakrishna Updesh
    • Sri Ramakrishna Upnishad
    • Sri Ramakrishnadevna Kathaprasango
    • Amrutvani
    • Kathamrutni Amidhara
    • Kathamrut
  • શ્રીમા શારદાદેવી
    • Sri Ma Saradadevi
    • Sri Ma Saradadevi Na Updesho
    • Matru Prasang
    • Matruvani
  • સ્વામી વિવેકાનંદ
    • Swami Vivekananda
    • Vivekvani
    • Vivek Prasang
    • Vivek Chintan
  • નારી જગત
    • Nari
    • Nari Jagat
    • Nari Mahima
  • યુવ જગત
    • Yuv Vibhag
    • Yuva Prerna
    • Yuvjagat
    • Charitrya Vikas
    • Vyaktitva Vikas
    • Vidyarthi Jagat
    • Atma Vikas
  • Aavaran Chitra Parichaykatha
  • Abhayvani
  • Adhyatma
  • Adhyatmikta
  • Aheval
  • Anandbrahma
  • Arogya
  • Atmakatha
  • Avagahan
  • Avakash Vijnana
  • Bal Varta
  • Bhagvad Katha
  • Bhajan
  • Bhakt Gatha
  • Bhavanjali
  • Bhukamp
  • Bodh Katha
  • Charitra Katha
  • Chintan
  • Chitrakatha
  • Crosswords
  • Cyberspace ane Vedanta
  • Darshan Sanskriti
  • Dharma
  • Dharmatattva
  • Dhyan
  • Dipotsavi
  • Divyavani
  • Editorial
  • Education
  • Ekanki Natika
  • Gazal
  • Geet
  • Gitatattva
  • Hindu Dharma
  • India
  • Itihas
  • Itihas Sanshodhan
  • Jivan Charitra
  • Jivan Prasango
  • Jivankatha
  • Jnana Yoga
  • Karma Yoga
  • Katakshika
  • Kavya
  • Kavyaswad
  • Khagola Vijnana
  • Madhu Sanchay
  • Mahabharat
  • Mahotsav
  • Mandirono Parichay
  • Mangalacharan
  • Manovijnana
  • Mulakat
  • Mulyalakshi Shikshan
  • Natak
  • Niveditavani
  • Parshad Prasang
  • Paryavaran
  • Patravali
  • Patro
  • Pradan
  • Prarthna
  • Prasangik
  • Prashnottari
  • Pratibhavo
  • Pravasvarnan
  • Prerak Katha
  • Prerak Prasang
  • Prerna
  • Puran Katha
  • Pustak Parichay
  • Pustak Samiksha
  • Sachitra Vijnana
  • Sadhana
  • Samachar Darshan
  • Samaj
  • Samanvay
  • Samiksha Lekh
  • Samprat Samaj
  • Sangit Kala
  • Sankalan
  • Sanshodhan
  • Sanskriti
  • Sansmaran
  • Sanstha Parichay
  • Sant Katha
  • Satya Katha
  • Seva
  • Shanti
  • Sharadamath
  • Shastra
  • Shibir
  • Shraddhanjali
  • Smrutisabha
  • Stotra
  • Svasthya
  • Tattvajnana
  • Tirth Parichay
  • Upanishadamrut
  • Valione
  • Varnanukrama suchi
  • Varta
  • Vartalap
  • Ved Varta
  • Vedanta
  • Vijnan
  • Vivechana
  • Yatra Sansmarno
  • Yatra Sthalo
  • Yoga

Bhagini Nivedita

સિસ્ટર નિવેદિતા, મૂળ આઇરિશ શિક્ષિકા માર્ગારેટ એલિઝાબેથ નોબલ(1867 – 1911) સ્વામી વિવેકાનંદનાં માનસ પુત્રી અને શિષ્યા, લેખક, સામાજિક કાર્યકર, “સિસ્ટર નિવેદિતા ગર્લ્સ સ્કૂલ”નાં સ્થાપિકા

Total Articles : 45

આપના મિત્રો સાથે આ સંકલન શેર કરો

  • 🪔 વિવેકપ્રસંગ

    માળામાંના મણકા

    ✍🏻 ભગિની નિવેદિતા

    September 2023

    Views: 5640 Comments on વિવેકપ્રસંગ : માળામાંના મણકા : ભગિની નિવેદિતા

    (અદ્વૈત આશ્રમ દ્વારા બે ભાગમાં પ્રકાશિત ‘Letters of Sister Nivedita’ પુસ્તકમાંથી ભગિની નિવેદિતા પોતાના પત્રોમાં સ્વામી વિવેકાનંદનો જ્યાં જ્યાં ઉલ્લેખ કરે છે, એ અંશોનું ડૉ.[...]

  • 🪔 વિવેકપ્રસંગ

    બુદ્ધિ, સમજશક્તિ અને સૌંદર્યનો સંગમ

    ✍🏻 ભગિની નિવેદિતા

    August 2023

    Views: 5460 Comments on વિવેકપ્રસંગ : બુદ્ધિ, સમજશક્તિ અને સૌંદર્યનો સંગમ : ભગિની નિવેદિતા

    (અદ્વૈત આશ્રમ દ્વારા બે ભાગમાં પ્રકાશિત ‘Letters of Sister Nivedita’ પુસ્તકમાંથી ભગિની નિવેદિતા પોતાના પત્રોમાં સ્વામી વિવેકાનંદનો જ્યાં જ્યાં ઉલ્લેખ કરે છે, એ અંશોનું ડૉ.[...]

  • 🪔 વિવેકપ્રસંગ

    પુરુષત્વનો મહિમા

    ✍🏻 ભગિની નિવેદિતા

    May 2023

    Views: 4200 Comments on વિવેકપ્રસંગ : પુરુષત્વનો મહિમા : ભગિની નિવેદિતા

    (અદ્વૈત આશ્રમ દ્વારા બે ભાગમાં પ્રકાશિત ‘Letters of Sister Nivedita’ પુસ્તકમાંથી ભગિની નિવેદિતા પોતાના પત્રોમાં સ્વામી વિવેકાનંદનો જ્યાં જ્યાં ઉલ્લેખ કરે છે, એ અંશોનું ડૉ.[...]

  • 🪔 વિવેકપ્રસંગ

    ચરિત્રનિર્માણ

    ✍🏻 ભગિની નિવેદિતા

    April 2023

    Views: 6680 Comments on વિવેકપ્રસંગ : ચરિત્રનિર્માણ : ભગિની નિવેદિતા

    (અદ્વૈત આશ્રમ દ્વારા બે ભાગમાં પ્રકાશિત ‘Letters of Sister Nivedita’ પુસ્તકમાંથી ભગિની નિવેદિતા પોતાના પત્રોમાં સ્વામી વિવેકાનંદનો જ્યાં જ્યાં ઉલ્લેખ કરે છે, એ અંશોનું ડૉ.[...]

  • 🪔 વિવેકપ્રસંગ

    ઈશ્વર-નિર્ભર સ્વામી વિવેકાનંદ

    ✍🏻 ભગિની નિવેદિતા

    March 2023

    Views: 7470 Comments on વિવેકપ્રસંગ : ઈશ્વર-નિર્ભર સ્વામી વિવેકાનંદ : ભગિની નિવેદિતા

    (અદ્વૈત આશ્રમ દ્વારા બે ભાગમાં પ્રકાશિત ‘Letters of Sister Nivedita’ પુસ્તકમાંથી ભગિની નિવેદિતા પોતાના પત્રોમાં સ્વામી વિવેકાનંદનો જ્યાં જ્યાં ઉલ્લેખ કરે છે, એ અંશોનું ડૉ.[...]

  • 🪔 વિવેકપ્રસંગ

    આદર્શનું વ્યવહારમાં પરિવર્તન

    ✍🏻 ભગિની નિવેદિતા

    February 2023

    Views: 6610 Comments on વિવેકપ્રસંગ : આદર્શનું વ્યવહારમાં પરિવર્તન : ભગિની નિવેદિતા

    (અદ્વૈત આશ્રમથી બે ભાગમાં પ્રકાશિત ‘Letters of Sister Nivedita’ પુસ્તકમાંથી ભગિની નિવેદિતા પોતાના પત્રોમાં સ્વામી વિવેકાનંદનો જ્યાં જ્યાં ઉલ્લેખ કરે છે એ અંશોનું ડૉ. ચેતનાબહેન[...]

  • 🪔 વિવેકપ્રસંગ

    સ્વામી વિવેકાનંદનો ગુરુભાવ

    ✍🏻 ભગિની નિવેદિતા

    January 2023

    Views: 6910 Comments on વિવેકપ્રસંગ : સ્વામી વિવેકાનંદનો ગુરુભાવ : ભગિની નિવેદિતા

    (અદ્વૈત આશ્રમથી બે ભાગમાં પ્રકાશિત ‘Letters of Sister Nivedita’ પુસ્તકમાંથી ભગિની નિવેદિતા પોતાના પત્રોમાં સ્વામી વિવેકાનંદનો જ્યાં જ્યાં ઉલ્લેખ કરે છે એ અંશોનું ડૉ. ચેતનાબહેન[...]

  • 🪔 વિવેકાનંદ પ્રસંગ

    શાંતિ, આત્મ-વિલોપન અને હર્ષોલ્લાસ

    ✍🏻 ભગિની નિવેદિતા

    December 2022

    Views: 7520 Comments on વિવેકાનંદ પ્રસંગ : શાંતિ, આત્મ-વિલોપન અને હર્ષોલ્લાસ : ભગિની નિવેદિતા

    (અદ્વૈત આશ્રમથી બે ભાગમાં પ્રકાશિત ‘Letters of Sister Nivedita’ પુસ્તકમાંથી ભગિની નિવેદિતા પોતાના પત્રોમાં સ્વામી વિવેકાનંદનો જ્યાં જ્યાં ઉલ્લેખ કરે છે એ અંશોનું ડૉ. ચેતનાબહેન[...]

  • 🪔 વિવેકપ્રસંગ

    શિવનાં દર્શન અને અમરત્વપ્રાપ્તિ

    ✍🏻 ભગિની નિવેદિતા

    November 2022

    Views: 8532 Comments on વિવેકપ્રસંગ : શિવનાં દર્શન અને અમરત્વપ્રાપ્તિ : ભગિની નિવેદિતા

    (અદ્વૈત આશ્રમથી બે ભાગમાં પ્રકાશિત ‘Letters of Sister Nivedita’ પુસ્તકમાંથી ભગિની નિવેદિતા પોતાના પત્રોમાં સ્વામી વિવેકાનંદનો જ્યાં જ્યાં ઉલ્લેખ કરે છે એ અંશોનું ડૉ. ચેતનાબહેન[...]

  • 🪔 સંસ્મરણ

    શ્રીરામકૃષ્ણદેવનું મહાજીવન

    ✍🏻 ભગિની નિવેદિતા

    june 2020

    Views: 5230 Comments on સંસ્મરણ : શ્રીરામકૃષ્ણદેવનું મહાજીવન : ભગિની નિવેદિતા

    સમાધિ અને મૂર્છામાં ભેદ શ્રીરામકૃષ્ણનાં અનેક દર્શનોની પાછળ સદાય માનવીની સેવા કરવાનો દૃઢ સંકલ્પ હોવાથી એ બધાં એક મહાજીવનરૂપે ગ્રથિત થઈ ગયાં છે. આની પછી[...]

  • 🪔 સંસ્મરણ

    સ્વામી વિવેકાનંદ અને શક્તિપૂજા

    ✍🏻 ભગિની નિવેદિતા

    may 2020

    Views: 4540 Comments on સંસ્મરણ : સ્વામી વિવેકાનંદ અને શક્તિપૂજા : ભગિની નિવેદિતા

    આયરિશ મહિલા કુમારી માર્ગારેટ નોબલનો પરિચય સ્વામી વિવેકાનંદ સાથે તેમની યુરોપયાત્રા દરમિયાન થયો હતો. તેમણે સ્વામી વિવેકાનંદના આહ્‌વાનના પ્રતિભાવ રૂપે ભારતવર્ષની સેવા કાજે પોતાનું જીવન[...]

  • 🪔 સંસ્મરણ

    સ્વામી વિવેકાનંદનું વ્યક્તિત્વ

    ✍🏻 ભગિની નિવેદિતા

    may 2020

    Views: 4220 Comments on સંસ્મરણ : સ્વામી વિવેકાનંદનું વ્યક્તિત્વ : ભગિની નિવેદિતા

    ભગિની નિવેદિતાએ પોતાના ગુરુદેવ સ્વામી વિવેકાનંદના સાન્નિધ્યમાં તેમના ઉદાત્ત જીવનનાં જે અનેક વિશિષ્ટ પાસાં હૃદયંગમ કર્યાં હતાં તેને તેઓએ પોતાના પુસ્તક ‘The Master As I[...]

  • 🪔 સંસ્મરણ

    ક્ષીરભવાની દર્શને સ્વામી વિવેકાનંદ - ૧

    ✍🏻 ભગિની નિવેદિતા

    september 2019

    Views: 5370 Comments on સંસ્મરણ : ક્ષીરભવાની દર્શને સ્વામી વિવેકાનંદ – ૧ : ભગિની નિવેદિતા

    અમરનાથની યાત્રા થઈ ત્યાં સુધી અમારા જીવનની દરેક ઘટના શિવ વિષયક ચિંતન સાથે જડાયેલી હતી. પ્રત્યેક ડગલે મનમાં થતું કે અમે એ કાયમી તુષારમંડિત મહાન[...]

  • 🪔 સંસ્મરણ

    સ્વામી વિવેકાનંદની અમરનાથ યાત્રા

    ✍🏻 ભગિની નિવેદિતા

    july 2019

    Views: 4200 Comments on સંસ્મરણ : સ્વામી વિવેકાનંદની અમરનાથ યાત્રા : ભગિની નિવેદિતા

    અચ્છાબલના મોગલબાગમાં એક દિવસ અમે બહારના ભાગમાં ભોજન માટે બેઠાં હતાં, એ સમયે સ્વામીએ એકાએક પ્રવેશ કરીને કહ્યું કે તેઓ યાત્રાળુઓ સાથે અમરનાથ જવાના છે,[...]

  • 🪔 સંસ્મરણ

    કાશ્મીરમાં સ્વામી વિવેકાનંદ

    ✍🏻 ભગિની નિવેદિતા

    june 2019

    Views: 4810 Comments on સંસ્મરણ : કાશ્મીરમાં સ્વામી વિવેકાનંદ : ભગિની નિવેદિતા

    ઈ. સ. ૧૮૯૮નો ઉનાળો મારા સ્મૃતિપટ પર કેટલાંક ચિત્રોની જેમ વિરાજે છે. એ બધાં ચિત્રો પ્રાચીન કાળના એક મંચની પાછળ રહેલ પડદાની જેમ જ ધર્માનુરાગ[...]

  • 🪔 સંસ્મરણ

    જે સાધન તે જ સિદ્ધિ

    ✍🏻 ભગિની નિવેદિતા

    may 2019

    Views: 3750 Comments on સંસ્મરણ : જે સાધન તે જ સિદ્ધિ : ભગિની નિવેદિતા

    સ્વામીએ (સ્વામી વિવેકાનંદે) એક્ વાર ગાઝીપુરના પવહારી બાબાને પૂછ્યું હતું કે ‘કાર્યમાં સફળતાનું રહસ્ય શું?’ અને જવાબ મળ્યો હતો, ‘જાૈન સાધન તૌન સિદ્ધિ - જે[...]

  • 🪔 પ્રાસંગિક

    મારા ગુરુદેવનો સ્વદેશપ્રેમ

    ✍🏻 ભગિની નિવેદિતા

    january 2019

    Views: 4040 Comments on પ્રાસંગિક : મારા ગુરુદેવનો સ્વદેશપ્રેમ : ભગિની નિવેદિતા

    ભારતમાતા સાથે લગાવ એક બાબત મારા ગુરુદેવની (સ્વામી વિવેકાનંદની) પ્રકૃતિમાં ઘર કરી ગઈ હતી તથા એને બરોબર કેવી રીતે રાખવી, એ તેઓ પોતે પણ ઠીકઠીક[...]

  • 🪔

    ગૌતમનો હાથી

    ✍🏻 ભગિની નિવેદિતા

    april 2017

    Views: 4450 Comments on ગૌતમનો હાથી : ભગિની નિવેદિતા

    મૃત્યુ બાદ સજ્જનો વિભિન્ન લોકની અનુભૂતિ કરે છે. તે બાબતથી માહિતગાર કરવા માટે ભીષ્મ પિતામહે રાજા યુધિષ્ઠિરને નીચેની વાર્તા કહી સંભળાવી હતી- એક સમયે, જંગલમાં[...]

  • 🪔 પુરાણ કથા

    કરુણાનો સદ્ગુણ

    ✍🏻 ભગિની નિવેદિતા

    march 2017

    Views: 4110 Comments on પુરાણ કથા : કરુણાનો સદ્ગુણ : ભગિની નિવેદિતા

    (ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને કહેલી વાર્તા) પ્રાચીનકાળમાં ચ્યવન નામના મહાન ઋષિ હતા. ગર્વ અને ક્રોધ, આનંદ અને શોકથી મુક્ત રહીને, તેઓએ જંગલમાં નિવાસ કરતાં કરતાં બાર[...]

  • 🪔 પુરાણ કથા

    કરુણાનો સદ્ગુણ

    ✍🏻 ભગિની નિવેદિતા

    january 2017

    Views: 4771 Comment on પુરાણ કથા : કરુણાનો સદ્ગુણ : ભગિની નિવેદિતા

    (ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને કહેલી વાર્તા) વારાણસીમાં એક વ્યાધ રહેતો હતો. પોતાના ભાથામાં વિષમય બાણો ભરીને તે સાબરની શોધમાં નીકળી પડ્યો. ગાઢ જંગલમાં તેણે સાબરનું ટોળું[...]

  • 🪔 પુરાણ કથા

    ગંગાવતરણ

    ✍🏻 ભગિની નિવેદિતા

    december 2016

    Views: 9360 Comments on પુરાણ કથા : ગંગાવતરણ : ભગિની નિવેદિતા

    પ્રાચીન કાળમાં અયોધ્યાનો રાજા સગરહતો. તે સંતતિ-પ્રાપ્તિ માટે અત્યંત વ્યગ્ર હતો. તેને કોઈ સંતાન ન હતું. તેમની મોટી પત્નીનું નામ કેશિની હતું. બીજી પત્ની હતી[...]

  • 🪔 નિવેદિતાવાણી

    કલાની ઉત્કૃષ્ટતા

    ✍🏻 ભગિની નિવેદિતા

    november 2016

    Views: 5000 Comments on નિવેદિતાવાણી : કલાની ઉત્કૃષ્ટતા : ભગિની નિવેદિતા

    ચિત્ર એ ફોટોગ્રાફ નથી. કળા એ માત્ર વિજ્ઞાન નથી. સર્જન એ માત્ર કલ્પનાવિહાર નથી. એ નિશ્ર્ચિત છે કે કલાની દૃષ્ટિએ પ્રાપ્ત કરવા યોગ્ય જે મહત્તર[...]

  • 🪔 પુરાણ કથા

    શિવનૃત્યનું પૌરાણિક આખ્યાન

    ✍🏻 ભગિની નિવેદિતા

    october 2016

    Views: 4550 Comments on પુરાણ કથા : શિવનૃત્યનું પૌરાણિક આખ્યાન : ભગિની નિવેદિતા

    (અનુ. શ્રીહર્ષદભાઈ પટેલ) શિવને જાણવા મળ્યું કે તારંગમ્ નામના જંગલમાં દસ હજાર પાખંડી નાસ્તિક ઋષિઓ નિવાસ કરે છે કે જેઓ શીખવે છે કે જગત સત્ય-સનાતન[...]

  • 🪔 અધ્યાત્મ

    માતપિતા અને ઇચ્છાશક્તિથી નામ કાઢતો ‘ઉત્તમ’

    ✍🏻 ભગિની નિવેદિતા

    september 2016

    Views: 4310 Comments on અધ્યાત્મ : માણિક્ક વાચક (વાચગર) અને શિયાળવાં : ભગિની નિવેદિતા

    (અનુ. હર્ષદભાઈ પટેલ) આ સંતનો જન્મ મદુરા નજીક થયો હતો. તેના સોળમા વર્ષે તેણે તત્કાલીન બ્રાહ્મણલક્ષી સર્વ ધર્મગ્રંથોનું, ખાસ કરીને શૈવશાસ્ત્રોનું અધ્યયન પૂરું કરી લીધું[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શિવભક્ત કણ્ણપ

    ✍🏻 ભગિની નિવેદિતા

    August 2016

    Views: 4630 Comments on બાલ ઉદ્યાન : શિવભક્ત કણ્ણપ : ભગિની નિવેદિતા

    અતિ પ્રાચીન કાળમાં પોતાના દિવસો શિકારમાં વ્યતીત કરતો જંગલનો અધિનાયક રહેતો હતો. એને લીધે જંગલ તેના કૂતરાઓના ભસવાથી અને તેના સેવકોના ચિત્કારોથી ગૂંજતું રહેતું હતું.[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    ઉમાનો લીલાવિહાર

    ✍🏻 ભગિની નિવેદિતા

    april 2016

    Views: 4140 Comments on બાલ ઉદ્યાન : ઉમાનો લીલાવિહાર : ભગિની નિવેદિતા

    એક દિવસ મહાદેવ ગહન ધ્યાનાવસ્થામાં પાવનકારી હિમાલયમાં બેઠેલા હતા. તેમની ચોતરફ આનંદદાયક પુષ્પસભર વનરાજી, અસંખ્ય પશુ-પંખીઓ તેમજ વનપરીઓ અને નાની પરીઓ વિદ્યમાન હતાં. જ્યાં સ્વર્ગીય[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    ઉમા

    ✍🏻 ભગિની નિવેદિતા

    march 2016

    Views: 4370 Comments on બાલ ઉદ્યાન : ઉમા : ભગિની નિવેદિતા

    પર્વતરાજ હિમાલયની પુત્રીરૂપે સતીનો પુનર્જન્મ થયો હતો, ત્યારે જન્મ સમયે તેમનું નામ ઉમા અને ઉપનામ હૈમાવતી રખાયું હતું, તેમનું અન્ય નામ પર્વતપુત્રી પાર્વતી પણ હતું.[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શિવનો પ્રકોપ

    ✍🏻 ભગિની નિવેદિતા

    february 2016

    Views: 4150 Comments on બાલ ઉદ્યાન : શિવનો પ્રકોપ : ભગિની નિવેદિતા

    સતીના દેહત્યાગના સમાચાર નારદે શિવને આપ્યા. શિવ અત્યંત ક્રોધાવિષ્ટ થયા, તેમની જટામાંથી ઊર્જાથી ઝળહળતી વાળની લટ ઉખેડી અને પૃથ્વી પર ફેંકી. તેમાંથી વીરભદ્ર નામનો ભયંકર[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    સતી

    ✍🏻 ભગિની નિવેદિતા

    january 2016

    Views: 6381 Comment on બાલ ઉદ્યાન : સતી : ભગિની નિવેદિતા

    અતિ પ્રાચીનકાળમાં દક્ષ પ્રજાપતિ નામના રાજા હતા. તેમણે મનુની પુત્રી પ્રસૂતિ સાથે લગ્ન કર્યાં હતાં. તેમણે ૧૬ પુત્રીઓને જન્મ આપ્યો. એમનાં સૌથી નાનાં પુત્રી સતી[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    પરમેશ્વર શિવ

    ✍🏻 ભગિની નિવેદિતા

    december 2015

    Views: 4670 Comments on બાલ ઉદ્યાન : પરમેશ્વર શિવ : ભગિની નિવેદિતા

    દેવો અને ઋષિઓની એક પ્રશ્નના ઉત્તરમાં બ્રહ્માએ આ કથાનું વર્ણન કર્યું હતું : બ્રહ્માની રાત્રીમાં જ્યારે સર્વ પ્રાણીઓ અને સમગ્ર વિશ્વ અખંડ અને નિ :સ્તબ્ધ[...]

  • 🪔 સંસ્મરણ

    સ્વામી વિવેકાનંદનાં સંસ્મરણો

    ✍🏻 ભગિની નિવેદિતા

    october 2015

    Views: 4410 Comments on સંસ્મરણ : સ્વામી વિવેકાનંદનાં સંસ્મરણો : ભગિની નિવેદિતા

    ગયા અંકમાં આપણે સ્વામી વિવેકાનંદે વર્ણવેલ રામાયણના પ્રસંગો અને શીખ ધર્મના ૧૦ ગુરુઓની વાત જોઈ, હવે આગળ ... ૧૨. અમેરિકા : ૪ નવેમ્બર, ૧૮૯૯ :[...]

  • 🪔 સંસ્મરણ

    સ્વામી વિવેકાનંદનાં સંસ્મરણો

    ✍🏻 ભગિની નિવેદિતા

    september 2015

    Views: 3920 Comments on સંસ્મરણ : સ્વામી વિવેકાનંદનાં સંસ્મરણો : ભગિની નિવેદિતા

    ગયા અંકમાં આપણે સ્વામી વિવેકાનંદનાં શ્રીરામકૃષ્ણદેવ સંબંધિત ભાવનામૂલ્યોનું ચિંતન કર્યું, હવે આગળ ... ૧૧. અમેરિકા : ૨૭ ઓક્ટોબર, ૧૮૯૯ : કાલે અમે ત્રણેય એક સાથે[...]

  • 🪔 સંસ્મરણ

    સ્વામી વિવેકાનંદનાં સંસ્મરણો

    ✍🏻 ભગિની નિવેદિતા

    august 2015

    Views: 4600 Comments on સંસ્મરણ : સ્વામી વિવેકાનંદનાં સંસ્મરણો : ભગિની નિવેદિતા

    ગયા અંકમાં આપણે ભગિની નિવેદિતા તેમનાં સ્વામી વિવેકાનંદ સાથેનાં ૨૫ જૂન, ૧૮૯૯ અને ૯,૧૨ તથા ૧૩ ઓક્ટોબર, ૧૮૯૯ ના રોજ નોંધેલાં સંસ્મરણો જોયાં, હવે આગળ[...]

  • 🪔 સંસ્મરણ

    સ્વામી વિવેકાનંદનાં સંસ્મરણો

    ✍🏻 ભગિની નિવેદિતા

    july 2015

    Views: 4680 Comments on સંસ્મરણ : સ્વામી વિવેકાનંદનાં સંસ્મરણો : ભગિની નિવેદિતા

    (૮) શ્રીલંકાનો સમુદ્ર તટ, ૨૮ જૂન, ૧૮૯૯ : મદ્રાસમાં સારા પ્રમાણમાં ઉત્તેજનાનું વાતાવરણ હતું. ઘણા લોકોએ ગવર્નરને વિનંતી કરી કે સ્વામીજીને ઊતરવા દેવામાં આવે. પરંતુ[...]

  • 🪔 સંસ્મરણ

    સ્વામી વિવેકાનંદનાં સંસ્મરણો

    ✍🏻 ભગિની નિવેદિતા

    june 2015

    Views: 4570 Comments on સંસ્મરણ : સ્વામી વિવેકાનંદનાં સંસ્મરણો : ભગિની નિવેદિતા

    ૪. કોલકાતા, ૯ એપ્રિલ, ૧૮૯૯ : સ્વામીજી કહે છે કે એક સાથે ઘણું કાર્ય હાથમાં લઈ લેવું એ મારી મોટી ભૂલ છે. અને એમનું કહેવું[...]

  • 🪔 સંસ્મરણ

    સ્વામી વિવેકાનંદનાં સંસ્મરણો

    ✍🏻 ભગિની નિવેદિતા

    may 2015

    Views: 4800 Comments on સંસ્મરણ : સ્વામી વિવેકાનંદનાં સંસ્મરણો : ભગિની નિવેદિતા

    સંપાદકીય નોંધ : મૂળ અંગ્રેજીમાં ભગિની નિવેદિતાએ લખેલાં સંસ્મરણોના સ્વામી વિદેહાત્માનંદજીએ કરેલા હિન્દી અનુવાદનું શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ અનુસર્જન અહીં પ્રસ્તુત છે. ૧. કોલકાતા ૧૫[...]

  • 🪔 દીપોત્સવી

    સ્વામી વિવેકાનંદનો ભારત પ્રેમઃ યુવાનો માટેનો બોધપાઠ

    ✍🏻 ભગિની નિવેદિતા

    november 2013

    Views: 4120 Comments on દીપોત્સવી : સ્વામી વિવેકાનંદનો ભારત પ્રેમઃ યુવાનો માટેનો બોધપાઠ : ભ. નિવેદિતા

    આ લેખિકા ‘વિવેકાનંદ રોક મેમોરિયલ - કન્યાકુમારી’ કેન્દ્રનાં ઉપાધ્યક્ષા છે. એમના ‘વેદાંત કેસરી’ ડિસેમ્બર, ૨૦૦૫માં પ્રસિદ્ધ થયેલ અંગ્રેજી લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં[...]

  • 🪔

    મારી દૃષ્ટિએ સ્વામી વિવેકાનંદ

    ✍🏻 ભગિની નિવેદિતા

    february 2013

    Views: 3370 Comments on મારી દૃષ્ટિએ સ્વામી વિવેકાનંદ : ભગિની નિવેદિતા

    નવેમ્બર, ૨૦૧૨થી આગળ... હું ધારું છું કે આ વાર્તાલાપ દરમિયાન સંભવિત રીતે પુનર્જન્મવાદનો આછો ઉલ્લેખ થયો હતો. હું કલ્પના કરું છું કે સ્વામીજી કર્મ, ભક્તિ[...]

  • 🪔

    સ્વામીજીનાં જીવન-કાર્યનું રાષ્ટ્રિય મહત્ત્વ

    ✍🏻 ભગિની નિવેદિતા

    November 2002

    Views: 2540 Comments on સ્વામીજીનાં જીવન-કાર્યનું રાષ્ટ્રિય મહત્ત્વ : ભગિની નિવેદિતા

    સ્વામીજીની મહાસમાધિ પછી થોડા દિવસોમાં સ્વામીજીનાં જીવન-કાર્યનું રાષ્ટ્રિય મહત્ત્વ વિશે ભગિની નિવેદિતાએ મૂળ અંગ્રેજીમાં લખેલ લેખ ચેન્નઈના ‘ધ હિંદુ’ દૈનિકમાં પ્રસિદ્ધ થયો હતો. તેનો હિંદી[...]

  • 🪔 પ્રવાસવર્ણન

    સ્વામી વિવેકાનંદની અમરનાથયાત્રા

    ✍🏻 ભગિની નિવેદિતા

    August 2002

    Views: 2340 Comments on પ્રવાસવર્ણન : સ્વામી વિવેકાનંદની અમરનાથયાત્રા : ભગિની નિવેદિતા

    ભગિની નિવેદિતાએ લખેલા ‘Notes of some wanderings with the Swami Vivekananda’ માંથી સ્વામી વિવેકાનંદ સાથેની અમરનાથ દર્શનયાત્રાનાં સંસ્મરણોનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ પવિત્ર[...]

  • 🪔 નારી

    અર્વાચીન ભારતમાં નારી

    ✍🏻 ભગિની નિવેદિતા

    December 2000

    Views: 3060 Comments on નારી : અર્વાચીન ભારતમાં નારી : ભગિની નિવેદિતા

    C.W. of Sister Nivedita Vol.5. p. 221 પરના ‘Woman in Modern India’ નો શ્રીદુષ્યંત પંડ્યાએ કરેલો ગુજરાતી અનુવાદ – સં. ભારતનું પુનરુત્થાન ભારતીય નારીઓ દ્વારા[...]

  • 🪔 દેશપ્રેમ

    રાષ્ટ્રીયતાને આહ્વાન

    ✍🏻 ભગિની નિવેદિતા

    August 1999

    Views: 2880 Comments on દેશપ્રેમ : રાષ્ટ્રીયતાને આહ્વાન : ભગિની નિવેદિતા

    ‘Complete works of Sister Nivedita' Vol. 4, Pg. No. 295’પરથી આ લખાણ લીધું છે. શ્રી દુષ્યંત પંડ્યાનું આ ગુજરાતી અનુસર્જન સૌ ભારતવાસીઓને સાચી દેશદાઝ માટે[...]

  • 🪔

    વિવાહનો આદર્શ સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ

    ✍🏻 ભગિની નિવેદિતા

    October-November 1995

    Views: 2190 Comments on વિવાહનો આદર્શ સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ : ભગિની નિવેદિતા

    (“લગ્ન કરવાં કે નહિ, ક્યારે કરવાં? લગ્નનો ઉદ્દેશ શો છે? એથી શું મારા જીવનનું ધ્યેય સિદ્ધ થશે?” આવા પ્રશ્નો ઘણાં યુવા ભાઈ-બહેનોને મૂંઝવે છે. સ્વામી[...]

  • 🪔

    ભારતીય નારીનું ભવિષ્યનું શિક્ષણ

    ✍🏻 સિસ્ટર નિવેદિતા

    October-November 1994

    Views: 3330 Comments on ભારતીય નારીનું ભવિષ્યનું શિક્ષણ : સિસ્ટર નિવેદિતા

    અહીં ભારતમાં ભવિષ્યની નારીનું ચિત્ર આપણા મનમાં આવ્યા કરે છે. આપણી દૃષ્ટિ સમક્ષ તેની સુંદરતા તરે છે. તેનો અવાજ આપણને જાણે કે પોકાર પાડે છે.[...]

  • 🪔 દિપોત્સવી

    સ્વામી વિવેકાનંદના સંદેશનું મહત્ત્વ

    ✍🏻 ભગિની નિવેદિતા

    October-November 1992

    Views: 890 Comments on દિપોત્સવી : સ્વામી વિવેકાનંદના સંદેશનું મહત્ત્વ : ભગિની નિવેદિતા

    સ્વામી વિવેકાનંદના ગ્રંથોની આ આવૃત્તિ ચાર ખંડમાં થવાની છે.* તેમાં જગતની સર્વસાધારણ પ્રજા માટે ઉપદેશ છે એટલું જ નહીં, પણ હિંદનાં પોતાનાં સંતાનો માટે પણ[...]

Title

જ્યોતનું લવાજમ ભરો

સોશિયલ મીડિયા

સંપર્ક

Sri Ramakrishna Ashrama
Dr. Yagnik Road, Rajkot

અમારી એપ ઈન્સ્ટોલ કરો

Vivekananda Live

➤ Belur Math

➤ Shri Ramakrishna Ashrama, Rajkot

➤ Ramakrishna Math and Ramakrishna Mission Publications

➤ Swami Nikhileshwarananda YouTube Channel

Page load link

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Install from Google Play Store

Vivekananda Book World

Download
Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Go to Top