🪔 પુસ્તક-પરિચય
સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્યો
✍🏻 શ્રી બકુલેશ શ. ધોળકિયા
(પુસ્તક-પરિચયના લેખક: શ્રી બકુલેશ શ. ધોળકિયા હાલમાં રામકૃષ્ણ મઠ-મિશન સલાહકૃત, ગુજરાત રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવપ્રચાર પરિષદના કન્વીનર છે.) પુસ્તક : સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્યો: સ્વામી અબ્જજાનંદ ભારતમાંથી[...]

🪔 દીપોત્સવી
રામકૃષ્ણ સંઘની સ્થાપના ન થઈ હોત તો...
✍🏻 શ્રી બકુલેશભાઈ ધોળકિયા
October 2022
(શ્રી બકુલેશભાઈ ધોળકિયા રામકૃષ્ણ મિશનના એક સંનિષ્ઠ કાર્યકર્તા અને નિવૃત્ત આચાર્ય છે. ભાવપ્રચાર કેન્દ્રોની પ્રવૃત્તિઓમાં તેઓનું મહત્ત્વનું યોગદાન છે. -સં.) એક વખત એવો વિચાર આવી[...]
🪔 દીપોત્સવી
ગુજરાતનો કલાવારસો
✍🏻 શ્રી બકુલેશભાઈ ધોળકિયા
november 2016
કલાના ક્ષેત્રમાં ગુજરાતનું પ્રદાન પણ પ્રાચીન સમયથી અમૂલ્ય રહ્યું છે. વાવ, મંદિરો, વિશિષ્ટ શિલ્પકૃતિઓ, અનેકવિધ હસ્તકળાઓ, ભરતગૂંથણ, સંગીત, ચિત્રો અને ટેકનોલોજીના પરિમાણથી સર્જાયેલ નવીન સર્જનો[...]
🪔 દીપોત્સવી
ગુપ્તયુગની કલા-વિશિષ્ટતા
✍🏻 શ્રી બકુલેશભાઈ ધોળકિયા
november 2016
ગુપ્તયુગની કલાની આગવી વિશિષ્ટતા છે એની ભારતીયતા. વિભિન્ન કલાધામોનાં શિલ્પો અને આલેખનોનાં તેમજ અજન્તાનાં વિશ્વના નામાંકિત કલાવિવેચકોએ મુગ્ધભાવે અને મુક્તકંઠે વખાણ કર્યાં છે. કલાકારીગીરીમાં પ્રાચીન[...]
🪔 વિદ્યાર્થી જગત
વાંચનની કળા
✍🏻 શ્રી બકુલેશભાઈ ધોળકિયા
june 2016
વિદ્યાર્થી જગતમાં બહુધા પ્રશ્ન સતાવતો હોય તો એ છે કે ‘યાદ નથી રહેતું’ આ પ્રશ્ન મોટેરાંઓને પજવતો હોય છે. આપણાં મનની અપેક્ષા એવી હોય છે[...]
🪔 વિદ્યાર્થી જગત
વાંચનની કળા
✍🏻 શ્રી બકુલેશભાઈ ધોળકિયા
may 2016
ગતાંકોમાં આપણે વાંચન અને તે માટેના વાતાવરણ વિશે ચર્ચા કરી. વાંચનમાંથી મનના તરંગોની દિશાઓ નક્કી થઈ જતી હોય છે. જીવનને કઈ રીતે જીવવા લાયક બનાવવું[...]
🪔 વિદ્યાર્થી જગત
વાંચનની કળા
✍🏻 શ્રી બકુલેશભાઈ ધોળકિયા
april 2016
ગતાંકમાં આપણે વાંચ્યું હતું કે વાંચન શું છે અને કઈ રીતે વંચાય તથા તેની શી અગત્યતા છે. વાચનપ્રક્રિયામાં મહત્ત્વનું પરિબળ છે વાતાવરણ. આપણી આજુબાજુ એટલે[...]
🪔 વિદ્યાર્થી જગત
વાંચનની કળા
✍🏻 શ્રી બકુલેશભાઈ ધોળકિયા
march 2016
‘જે વાંચશે તે આગળ વધશે, જે લખશે તે વધુ આગળ વધશે અને જે ગણશે તે સૌથી વધુ આગળ વધશે.’ જો આ સૂત્ર આપણે અપનાવી લઈએ[...]
🪔
શિક્ષકોએ વાંચવા જેવું પુસ્તક
✍🏻 બકુલેશભાઈ ધોળકિયા
October 2010
‘અર્વાચીન ભારતના ઘડતરમાં શિક્ષકોની ભૂમિકા’ આ પુસ્તક શિક્ષકોએ વારંવાર વાંચવા જેવું છે. આ પુસ્તક છે માત્ર ૩૨ પાનાંનું પણ હાલના સમયનું ખૂબ પ્રસ્તુત દર્શન તેમાં[...]
🪔 દિપોત્સવી
કચ્છમાં રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા
✍🏻 બકુલેશભાઈ ધોળકિયા
November 2007
ભૂજ કેન્દ્રમાં વહેતું ભાવધારાનું ઝરણું ૧૮૯૧-૯૨માં પરિવ્રાજક સ્વામી વિવેકાનંદ જૂનાગઢથી ભૂજ ગયા. ત્યાંના દીવાન સાહેબના ઘેર અતિથિ બન્યા. એમની સાથે ધર્મચર્ચા, દેશના ઔદ્યોગિક, કૃષિવિષયક અને[...]



