🪔 પ્રાસંગિક
સ્વામી વિવેકાનંદનું સ્વપ્ન
✍🏻 સ્વામી આત્માનંદ
january 1990
સ્વામી વિવેકાનંદે આપણા દેશ માટે એક સ્વપ્ન જોયું. એક એવા ભારતનું સ્વપ્ન જોયું કે જેમાં ધર્મ, જાતિ કે ભાષાને આધારે માનવ – માનવ વચ્ચે ભેદ[...]
🪔
શ્રીમદ્ ભગવદ્ગીતાની પાર્શ્વભૂમિકા (5)
✍🏻 સ્વામી આત્માનંદ
november 1989
(ગતાંકથી આગળ) યજ્ઞનું નવું રૂપ - કર્મયોગ: આગળ આપણે કહી ગયા કે કર્મયોગના રૂપમાં ગીતા આપણને એક એવું રસાયન બક્ષે છે કે જે કર્મોના સ્વાભાવિક[...]
🪔
શ્રીમદ્ ભગવદ્ગીતાની પાર્શ્વભૂમિકા (4)
✍🏻 સ્વામી આત્માનંદ
october 1989
(‘ઑગસ્ટ’ના અંકથી આગળ) કર્મકાંડ અન જ્ઞાનકાંડનો ભેદ: આ બધી ચર્ચાથી આપણને ટૂંકમાં એટલું જાણવા મળ્યું કે વેદ માનવમનની ગાથા રજૂ કરે છે. આપણે એ પણ[...]
🪔
શ્રીમદ્ ભગવદ્ગીતાની પાર્શ્વભૂમિકા (3)
✍🏻 સ્વામી આત્માનંદ
august 1989
[રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમ, રાયપુરના સચિવ સ્વામી આત્માનંદજીનાં ગીતા-પ્રવચનો ‘ગીતા તત્ત્વચિંતન’ નામના ગ્રંથમાં પ્રકાશિત થયાં છે. તેમાંના કેટલાક અંશો ધારાવહિક રૂપે અત્રે પ્રકાશિત કરી રહ્યા[...]

🪔
શ્રીમદ્ ભગવદ્ગીતાની પાર્શ્વભૂમિકા (2)
✍🏻 સ્વામી આત્માનંદ
july 1989
[રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુરના સચિવ સ્વામી આત્માનંદજીનાં ગીતા-પ્રવચનો ‘ગીતા-તત્ત્વચિંતન’ નામના ગ્રંથમાં પ્રકાશિત થયાં છે. તેમાંના કેટલાક અંશો ધારાવાહિક રૂપે અત્રે પ્રકાશિત કરી રહ્યા છીએ.[...]

🪔
શ્રીમદ્ ભગવદ્ગીતાની પાર્શ્વભૂમિકા (1)
✍🏻 સ્વામી આત્માનંદ
june 1989
[સ્વામી આત્માનંદજી રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમ, રાયપુરના સચિવ છે. તેમનાં ગીતા પ્રવચનો “ગીતા-તત્ત્વચિંતન” નામક ગ્રંથમાં પ્રકાશિત થયા છે. તેમાના થોડા અંશો અહીં ધારાવાહિક રૂપે આપવાનો[...]



